પ્રતિ શ્રી,
શ્રી જય રઘુવીર શ્રી જય જલારામ સહ...
ગુજરાતમાં વસતા રઘુવંશી લોહાણા પરિવારની લગભગ ૪૫૦ જેટલી સંસ્થાઓનું નેતૃત્વ કરતી સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા લોહાણા સમાજનાં ઉત્કર્ષ , સંગઠન , જરૂરીયાતમંદ પરિવારોને આર્થિક સહાય જેમકે વિધવા-વિધુર, નિ:સંતાન, નિ:સહાય, વિકલાંગ અને જે રઘુવંશી પરિવારને કોઈ પણ જાતની આવક ના હોય તેવા તેમજ મેડીકલ સહાય, શિક્ષણ સહાય જેવી પ્રવૃત્તિ આપ સહુ જ્ઞાતિજનોના સહકારથી કરી રહી છે. પરંતુ હમણા થોડા સમય ..